દરરોજ બધા પ્રકારના સમાચાર મેળવવા માટે
8000 93 02 02 નંબર પર " સમાચાર મોકલો " એવો મેસેજ કરો
Whatsapp ના સ્ટેટ્સમાં સમાચાર જોવા અમારો નંબર સેવ રાખો તમારા મોબાઈલમાં
દરરોજ સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારું વ્હોટ્સપએપ ગ્રુપ Click here
*નોલેજ બેન્ક-૨*
51. ગુજરાત રાજ્ય ભારતના ક્યા ભાગમાં આવેલું છે? – *૫શ્વિમ*
52. ગુજરાત ક્યા સાગરના કિનારે આવેલું છે? – *અરબ સાગર*
53. ગુજરાતમાં કેટલા અખાતો આવેલા છે? – *બે*
54. ગુજરાતનું રાજ્ય૫ક્ષી ક્યું છે? – *સુરખાબ (ફ્લેમિંગો, હંજ)*
55. ૫રદેશથી આવતા ૫ક્ષીઓને ક્યા ૫ક્ષીઓ કહેવાય છે. ? – *યાયાવરના ૫ક્ષીઓ*
56. ડાંગ જિલ્લામાં કઇ ૫ર્વતમાળા આવેલી છે? – *સાહ્યાદ્રી ૫ર્વતમાળા*
57. પંચમહાલ જિલ્લામાં કઇ ૫ર્વતની હારમાળા આવેલી છે ? *વિંધ્યાચળ ૫ર્વતમાળા*
58. કઈ પદ્ધતિથી પુરાતત્વિક અવશેષોનો ચોક્કસ સમયકાળ જાણી શકાય છે? – *કાર્બન ડેટિંગ પદ્ધતિ*
59. પકવેલી માટીને શું કહેવામાં આવે છે? – *ટેરાકોટા*
60. તાડપત્રો અને ભોજપત્રો પરનું લખાણ મોટે ભાગે કઈ લિપિમાં હોય છે?- *પાડું લિપિ*
61. પશ્વિમ અને દક્ષિણ દિશા વચ્ચેની દિશા ક્યા નામે ઓળખાય છે? – *નૈઋત્યની દિશા*
62. NATMO નું પુરૂ નામ જણાવો. – *નેશનલ એટલાસ એન્ડ થિમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન*
63. NATMO સંસ્થા ક્યાં આવેલી છે? – *કોલકત્તા*
64. ભારતમાં નકશાઓનું નિર્માણ કઈ સંસ્થા કરે છે? – *NATMO*
65. ગુજરાતમાં કઈ જગ્યાએથી લઘુપાષાણયુગના પ્રાણીઓના હાડકાંના ઢગલા અને દટાયેલા મૃતદેહો મળી
આવ્યા છે? – *સાબરમતી પ્રદેશનું લાંઘણજ, અખાજ તેમજ મહીનદીના અમરાપુર*
66. પ્રારંભિક માનવજીવનના ઓજારો અને હથિયારોની માહિતી ઉપરથી ક્યા યુગમાં વહેંચી શકાય છે? –
*આદિપાષાણયુગ(અન્ન સંગ્રાહક તબક્કો), મધ્યપાષાણયુગ, નુતન પાષાણ યુગ( અન્ન ઉપજાવનાર તરીકેનો તબક્કો)*
67. આદિમાનવોએ દોરેલા ચિત્રો માટે જાણીતી ભીમબેટકા ગુફાઓ ક્યા રાજ્યમાં આવેલ છે? – *મધ્યપ્રદેશ( નર્મદાખીણ પ્રદેશ )*
68. પ્રારંભિક માનવજીવનનો અન્ન સંગ્રાહક તબક્કો ક્યો ગણવામાં આવે છે? – *આદિપાષાણ યુગ*
69. પ્રારંભિક સમયનો અન્ન ઉપજાવનાર તરીકેનો તબક્કો ક્યો ગણાય છે? – *નુતન પાષાણયુગ*
70. પુરાતન સ્થળ મહેરગઢ ક્યાં આવેલું છે?- *પાકિસ્તાન*
71. સૌથી જૂનો વેદ ક્યો છે? – *ઋગ્વેદ*
72. વૈદિક સંસ્કૃતિમા યુદ્ધના દેવતા તરીકે ઓળખાય છે? – *ઈન્દ્ર*
73. કોણ ‘શ્રુતિગ્રંથો’ તરીકે ઓળખાય છે? – *વેદ*
74. ઋચાઓના સમૂહને શું કહે છે? – *સૂક્તો*
75. મહાપાષાણયુગ સમય દરમ્યાન ક્યાં સ્થળે કબરમાંથી સોનાના મણકા અને શંખ મળી આવ્યા છે? – *બ્રહ્મગીરી*
76. ક્યા ઋષિએ બિયાસ અને સતલુજ નદીઓ સાથે સંવાદ કર્યો હતો? – *વિશ્વામિત્રએ*
77. વૈદિક સમય દરમ્યાન જનતા અથવા પુરા સમુદાય માટે ક્યા બે શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો હતો? – *વીશ અને જન*
78. આર્યો પોતાના વિરોધીઓને ક્યા નામે ઓળખતા હતાં?- *દાસ કે દસ્યું*
79. ક્યા વેલના રસમાંથી એક ખાસ પ્રકારનું ‘પીણુ’ (સોમરસ) બનાવવામાં આવતુ હતુ? – *સોમવેલ*
80. ઋગ્વેદની ભાષા કઈ ભાષા કહેવાતી? – *વૈદિક સંસ્કૃત અથવા પ્રાકૃત ભાષા*
81. ગુજરાતમાં મત્સ્યઉદ્યોગનું મોટું કેન્દ્ર ક્યાં આવેલું છે? – *ગીર સોમનાથ (વેરાવળ)*
82. ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લાઓ છે ? – *૩૩*
83. ગુજરાત રાજ્યમાં કુલ કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો છે? – *૨*
84. કમલાનહેરુ જિયોલોજિકલ પાર્ક ક્યાં આવેલ છે ? – *અમદાવાદ*
85. ગુજરાતમાં કુલ કેટલાં પક્ષી અભ્યારણ્યો આવેલાં છે ? – *6*
86. કૂતરા સિવાય ક્યું પ્રાણી કરડવાથી હડકવા થઈ શકે ? – *શિયાળ, રીંછ, બિલાડી*
87. સૌથી ઊંચુ પ્રાણી ક્યું છે ? – *જિરાફ*
88. ટૂંકા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી ક્યું છે ? – *ચિત્તો*
89. ભારતનું સૌથી મોટા કદનું હરણ ક્યું છે ? – *સાબર*
90. યમનું વાહન શું છે ? – *પાડો*
91. લક્ષ્મીજીનું વાહન ક્યું છે ? – *ધુવડ*
92. ભારતમાં માહિતીનો અધિકાર(Right To Information) કઈ સાલથી અમલમાં છે? – *ઓક્ટોબર, 2005*
93. ‘વેરા’ની વ્યાખ્યા આપો? – *બીલ લેવાથી અમુક રકમ સરકારમાં જાય છે જેને ટેક્સ કહેવામાં આવે છે.*
94. ઈ.સ 2011 માં કરવામાં આવેલી વસ્તીગણતરી આઝાદી પછીની કેટલામી વસ્તી ગણતરી હતી? – *સાતમી*
95. દુનિયાના કુલ ભુમિવિસ્તાર પૈકી ભારત પાસે કેટલા ટકા ભુમિવિસ્તાર છે? – *2.42%*
96. વિસ્તારની દૃષ્ટિએ ભારત દુનિયામાં કેટલામાં ક્રમે છે? – *સાતમાં*
97. દુનિયાની કુલ વસ્તીના કેટલા ટકા લોકો ભારતમાં વસે છે? – *16%*
98. સૌથી વધુ વસ્તી ધરાવતા ટોચના પાંચ ગુજરાતના જીલ્લાઓના નામ જણાવો.- *અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ,બનાસકાંઠા*
99. કઈ જગ્યાએ મૃતકોની સાથે સામાન અને બકરીને પણ દફનાવવામાં આવ્યા હતા? – *મહેરગઢ (પાકિસ્તાન)*
100. સૌથી પહેલા ઘઉં, જવ, ઉગાડવાનું અને ઘેટા બકરા પાળવાનું શરૂ થયું હશે એવું સંભવત: સ્થળ ક્યું માનવામાં આવે છે? – *મહેરગઢ*
Source : whatsapp
સવાલ જવાબ 51 થી 100
Reviewed by Milan News
on
January 28, 2019
Rating:
No comments: